વસંત પચમીનાદિવસે કચ્છના પ્રવેશ દ્રારા સામખીયારી ગામે પ્રજાપતિ સમાજના 23 માં સમૂહ લગ્નનો યોજાયા
તા.૨૬/૧/૨૦૨૩ ને વસંત પચમીના દિવસે કચ્છના પ્રવેશ દ્રારસમા સામખીયારી ગામે પ્રજાપતિ સમાજ ના ૨૩ માં સમુહ લગ્નનો આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રજાપતિ સમાજ વાડી ખાતે 16 નવદંપતી ઓએ પ્રભુતા મા પગલા માડયા હતા અને ભાવનગર જીલ્લાના ઢસા ના ગુરૂ શ્રી જીવરામ બાપુ શિષ્ય મહંત શ્રી સીતારામ બાપુ એ આશીર્વાદ આપ્યા હતા સમૂહ લગ્નના આચાર્યશ્રી સુરેશભાઈ રાવલ એ લગ્ન વિધિ કરાવેલ હતી તથા



















No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box.