Breaking

अपनी भाषा चुने

POPUP ADD

सी एन आई न्यूज़

सी एन आई न्यूज़ रिपोर्टर/ जिला ब्यूरो/ संवाददाता नियुक्ति कर रहा है - छत्तीसगढ़, मध्यप्रदेश, उत्तर प्रदेशओडिशा, झारखण्ड, बिहार, महाराष्ट्राबंगाल, पंजाब, गुजरात, आंध्रप्रदेश, तेलंगाना, कर्नाटका, हिमाचल प्रदेश, वेस्ट बंगाल, एन सी आर दिल्ली, कोलकत्ता, राजस्थान, केरला, तमिलनाडु - इन राज्यों में - क्या आप सी एन आई न्यूज़ के साथ जुड़के कार्य करना चाहते होसी एन आई न्यूज़ (सेंट्रल न्यूज़ इंडिया) से जुड़ने के लिए हमसे संपर्क करे : हितेश मानिकपुरी - मो. नं. : 9516754504 ◘ मोहम्मद अज़हर हनफ़ी - मो. नं. : 7869203309 ◘ सोना दीवान - मो. नं. : 9827138395 ◘ आशुतोष विश्वकर्मा - मो. नं. : 8839215630 ◘ सोना दीवान - मो. नं. : 9827138395 ◘ शिकायत के लिए क्लिक करें - Click here ◘ फेसबुक  : cninews ◘ रजिस्ट्रेशन नं. : • Reg. No.: EN-ANMA/CG391732EC • Reg. No.: CG14D0018162 

Saturday, December 11, 2021

સ્થાનિક સ્વરાજની ચૂંટણી ના પડઘમ વાગી ચૂકયા છે ત્યારે હાલ સામખીયાળી ગ્રામ પંચાયત ની અંદર પૂર્વ સરપંચ જગદીશભાઈ મઢવી ઉર્ફે જગા મહારાજ દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું છે


 સ્થાનિક સ્વરાજની ચૂંટણી ના પડઘમ વાગી ચૂકયા છે ત્યારે હાલ સામખીયાળી ગ્રામ પંચાયત ની અંદર પૂર્વ સરપંચ જગદીશભાઈ મઢવી ઉર્ફે જગા મહારાજ દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું છે અને તેમનું નિશાન છે ફ્રીજ તેઓ 2012 થી 2017 સુધી સરપંચ રહી ચૂક્યા હતા તે દરમિયાન તેમણે અનેક જેટલા વિકાસના કામો કર્યા છે ત્યારે ફરી ગામલોકોના આગ્રહ સાથે તેમણે ફરી પંચાયતમાં સરપંચ ઉમેદવાર તરીકે મેદાને ઉતર્યા છે અઢારે આલમની માંગણી તેમજ દિલની લાગણી સાથે તેઓ ઉમેદવારી નોંધાવી અને હાલ પ્રચાર પ્રસારમાં તમામ સમાજના આગેવાનો સાથે જોડાઈ તેમને મદદરૂપ થવા લાગ્યા છે ત્યારે આજરોજ તેમના કાર્યાલય ના  ઉદ્ઘાટનમાં ગામના તમામ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે વિકાસના એજન્ડાને જાહેરાત કરી હતી કે આગામી દિવસોમાં સામખીયાળી ને ઉચ્ચકક્ષાની 
તમામ સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે તેમાં લોકોને પ્રથમ પ્રાથમિક સુવિધાઓ ઉતરોતર પ્રગતિ અને આરોગ્ય શૈક્ષણિક જેવી તમામ સુવિધાઓ આપવાની ટેક લીધી છે તેમજ ગામમાં વિકાસનાં જે કામો છેલ્લા પાંચ વર્ષથી સ્થગિત થઈ ગયા છે તેમને પુરી જોરથી આગામી એક જ વર્ષમાં પૂરા કરવાની બાંહેધરી પણ આપી છે ગ્રામ લોકો ની વિશ્વાસ પ્રમાણે વિકાસ નું બીજું નામ એટલે જગદીશ મહારાજ અને ગામના વિશ્વાસને સંપૂર્ણ કૃતાર્થ કરવા માટે હર હંમેશ બોલવા કરતાં વધુ કામ કરવાની ગુણવત્તા ધરાવતા આ સેવાકીય તેમજ લોક સેવા ના માધ્યમથી તેઓ લોકોને પોતાની સેવા માટે તૈયાર હોય જગદીશભાઈ તથા તેમની પેનલ ને બહુમત સી વિજય બનાવે તેવી તેમની તથા તેમની પેનલની આશા વ્યક્ત કરી હતી.

No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box.

Hz Add

Post Top Ad