ગાંધીધામ ૦૫ વિધાનસભાના ઉમેદવાર શ્રીમતી માલતીબેન મહેશ્વરી ના પ્રવાસ કાર્યક્રમમાં અનુસુચિત જાતિ મોરચા ની ભચાઉ શહેર મધ્યે બેઠક મળી હતી. જેમાં જંગી બહુમતી થી જીતાડવા માટે નો અનુરોધ કર્યો હતો. ત્યારબાદ કરમરિયા ભચાઉ મધ્યે લોકસંપર્ક કરી બુધ્ધીજીવી સાથે સંમેલન કરવામાં આવ્યું હતું. બાપા સીતારામ નગર ગાંધીધામ મધ્યે રાવલભાઈ ના ઘરે થી લોકસંપર્ક કરવામાં આવ્યું હતી. ગાંધીધામ મધ્યે ગુરુદ્વારા ના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ખારી રોહર માં લોકસંપર્ક કરી રબારી સમાજ સાથે શુભેચ્છા બેઠક કરી. મેલડી માતાનાં દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. સામખીયારી મધ્યે કોળી સમાજ સાથે સંમેલન માં ઉપસ્થિત રહ્યા હતા આદિપુર મધ્યે વિર ભગતસિંહ પ્રતિમા - આદિપુર ને ફુલહાર કરી, મદનસિંહ ચોક થી એંસી લાઈન લોક સમ્પર્ક કરી ત્યારબાદ વોર્ડ 1 કાર્યાલય ઉદ્દઘાટન-અંબે માં મંદિર- છ વાડી કરીને આદિપુર મુખ્ય બજારમાં દરેક દુકાન અને વેપારીઓ નો સંપર્ક કરી અને પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો. ભારતનગર મધ્યે લોકસંપર્ક કરી અન્ય ભાષાભાષી જાહેર સભા અને સંમેલન વોર્ડ-૩ માં કાર્યાલય ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. આ પ્રસંગે માલતીબેન મહેશ્વર એ જણાવ્યુ હતું કે, શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાત ના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાત ના વિકાસની શરૂઆત કરી ગુજરાત ને નંબર-૧ બનાવી દેશનાં વડાપ્રધાન બન્યા પછી અન્ય રાજ્યોને ગુજરાત ના જેવા વિકસિત બનાવાની શરૂઆત કરી છે. ત્યારે આપણાં સૌની ફરજ બને છે કે કમળને વોટ આપી મોદી સાહેબના હાથ મજબૂત કરીએ તેઓએ વધુમાં જણાવ્યુ હતું કે ભારતીય જનતા પાર્ટી ની ગુજરાતમાં ૧૫૦ સીટો આવે છે અને કચ્છની છ એ છ કમળ સાથે ખીલ્લી ઉઠશે. આપ સૌ મને આશીર્વાદ આપી જંગી બહુમતી થી જીતાડવાની અપીલ કરી હતી. આ પ્રસંગે ઉત્તર પ્રદેશનાં સ્વતંત્રદેવ સિંહ એ જણાવ્યુ હતું કે, ગુજરાત એ સ્વર્ગ છે આપ સૌ બધા ભાગ્યશાળી છો કે સ્વર્ગમાં રહો છો. ઉત્તર પ્રદેશ ભુતકાળ ની વાત કરીને ટાકીયુ હતું કે આમ નાગરિક અને બેન બેટીઓ સુરક્ષિત ન હતા હાલની પરિસ્થિતીમાં ભારતીય જનતા પાર્ટી ની સતા આવ્યા પછી યુ.પી ના મુખ્યમંત્રી શ્રી યોગીજી ના રાજમા સૌ સુરક્ષિત છે આટલી બહોળી સંખ્યામાં ઉપસ્થિત લોકો ને મારા પ્રણામ છે.
ગાંધીધામ ૦૫ વિધાનસભાના ઉમેદવાર શ્રીમતી માલતીબેન મહેશ્વરી ના પ્રવાસ કાર્યક્રમમાં અનુસુચિત જાતિ મોરચા ની ભચાઉ શહેર મધ્યે બેઠક મળી હતી. જેમાં જંગી બહુમતી થી જીતાડવા માટે નો અનુરોધ કર્યો હતો. ત્યારબાદ કરમરિયા ભચાઉ મધ્યે લોકસંપર્ક કરી બુધ્ધીજીવી સાથે સંમેલન કરવામાં આવ્યું હતું. બાપા સીતારામ નગર ગાંધીધામ મધ્યે રાવલભાઈ ના ઘરે થી લોકસંપર્ક કરવામાં આવ્યું હતી. ગાંધીધામ મધ્યે ગુરુદ્વારા ના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ખારી રોહર માં લોકસંપર્ક કરી રબારી સમાજ સાથે શુભેચ્છા બેઠક કરી. મેલડી માતાનાં દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. સામખીયારી મધ્યે કોળી સમાજ સાથે સંમેલન માં ઉપસ્થિત રહ્યા હતા આદિપુર મધ્યે વિર ભગતસિંહ પ્રતિમા - આદિપુર ને ફુલહાર કરી, મદનસિંહ ચોક થી એંસી લાઈન લોક સમ્પર્ક કરી ત્યારબાદ વોર્ડ 1 કાર્યાલય ઉદ્દઘાટન-અંબે માં મંદિર- છ વાડી કરીને આદિપુર મુખ્ય બજારમાં દરેક દુકાન અને વેપારીઓ નો સંપર્ક કરી અને પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો. ભારતનગર મધ્યે લોકસંપર્ક કરી અન્ય ભાષાભાષી જાહેર સભા અને સંમેલન વોર્ડ-૩ માં કાર્યાલય ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. આ પ્રસંગે માલતીબેન મહેશ્વર એ જણાવ્યુ હતું કે, શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાત ના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાત ના વિકાસની શરૂઆત કરી ગુજરાત ને નંબર-૧ બનાવી દેશનાં વડાપ્રધાન બન્યા પછી અન્ય રાજ્યોને ગુજરાત ના જેવા વિકસિત બનાવાની શરૂઆત કરી છે. ત્યારે આપણાં સૌની ફરજ બને છે કે કમળને વોટ આપી મોદી સાહેબના હાથ મજબૂત કરીએ તેઓએ વધુમાં જણાવ્યુ હતું કે ભારતીય જનતા પાર્ટી ની ગુજરાતમાં ૧૫૦ સીટો આવે છે અને કચ્છની છ એ છ કમળ સાથે ખીલ્લી ઉઠશે. આપ સૌ મને આશીર્વાદ આપી જંગી બહુમતી થી જીતાડવાની અપીલ કરી હતી. આ પ્રસંગે ઉત્તર પ્રદેશનાં સ્વતંત્રદેવ સિંહ એ જણાવ્યુ હતું કે, ગુજરાત એ સ્વર્ગ છે આપ સૌ બધા ભાગ્યશાળી છો કે સ્વર્ગમાં રહો છો. ઉત્તર પ્રદેશ ભુતકાળ ની વાત કરીને ટાકીયુ હતું કે આમ નાગરિક અને બેન બેટીઓ સુરક્ષિત ન હતા હાલની પરિસ્થિતીમાં ભારતીય જનતા પાર્ટી ની સતા આવ્યા પછી યુ.પી ના મુખ્યમંત્રી શ્રી યોગીજી ના રાજમા સૌ સુરક્ષિત છે આટલી બહોળી સંખ્યામાં ઉપસ્થિત લોકો ને મારા પ્રણામ છે.


















No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box.